Khodiyar Temple Bhavnagar - Rajapara (Gujarat) (ખોડિયાર મંદિર - રાજપરા) Rocket gujju vlogs kher Lalaji 🚩જય શ્રી ખોડિયાર માં 🚩 નમસ્કાર મિત્રો રોકેટ ગુજ્જુ બ્લોગ હું તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે નવા ધાર્મિક સ્થળની મુલાકાત માટે જય રહ્યા છે રાજપરા ખોડીયાર માતાજી મંદિર ભાવનગર ભાવનગર જીલ્લો શિહોર તાલુકો રાજપરા ગામ આવેલું છે 🔻ભાવનગર થી 18 km સિહોર થી માત્ર ચાર કિલોમીટર અંતરે ભાવનગર રાજકોટ હાઇવે ઉપર ખોડીયાર મંદિર આવેલું છે 🛑ભાવનગર થી 18 કિલોમીટરના અંતરે શિહોર થી માત્ર ચાર કિલોમીટર ભાવનગર થી રાજકોટ હાઇવે ઉપર આ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિરની સામે જ પાણીનો ધરો આવેલો છે. જે તાંતણીયા ધરા તરીકે પ્રખ્યાત છે. જેથી આ મંદિર તાંતણિયા ધરાવાળા ખોડિયાર અથવા રાજપરાવાળા ખોડિયાર તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે. આ મંદિર ચોતરફ કુદરતી સૌંદર્ય વચ્ચે ધેરાયેલું રમણીય ધાર્મિક સ્થળ છે. ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પુજે છે. રાજપરાનું આ ખોડિયાર મંદિર સૌ પ્રથમ આતાભાઈ ગોહિલે બંધાવ્યુ હતું. ત્યાર બાદ ઈ.સ.૧૯૧૪ની આસપાસ ભાવનગરનાં રાજવી ભાવસિંહજી ગોહિલે આ મંદિરનું સમારકામ કરાવીને તેમાં સુધારા કર્યા હતાં. અહીં આઈ શ્રી ખોડિયાર માતાજીને સોનાનું છત્ર (સતર) ભાવસિંહજીએ ચડાવ્યુ હતું. કહેવાય છેકે તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં. માઇભકતો દર રવિવારે અને મંગળવારે આ શકિતપીઠ જેવા જ તીર્થધામે આવી માતાજીની કૃપા મેળવવા પૂજન-અર્ચન પાઠ-વિધિ કરે Your queries 👇🛑 1 khodiyar mandir rajpara 2 khodiyar mandir rajpara bhavnagar 3 rajpara khodiyar mandir history in gujarati 4 રાજપરા ખોડીયાર 5 khodiyar mandir video #RAJPARAKHODIYAR #bhavnagarkhodiyartemple #BHAVNAGAR #ખોડિયાર મંદિર ભાવનગર #khodiyar temple bhavnagar #રાજપરા ખોડીયાર મંદિર #ખોડિયારમંદિર #ROCATGUJJUVLOGS #RAJPARA #BHAVNAGARMANDIR #SOHOR ⭐THANKS FOR WATCHING VIDEO 💥